પીપળીધામ સુધી કેવી રીતે પહોંચવું?

પીપળીધામ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ છે.

સરનામું

શ્રી સવાભગતની જગ્યા – શ્રી રામદેવપીર મંદિર (પીપળીધામ)

મુ. પીપળી, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર, ગુજરાત – ૩૮૨૭૪૫

માર્ગ દ્વારા

  • સુરેન્દ્રનગર → 50 કિ.મી.
  • અમદાવાદ → 100 કિ.મી.
  • રાજકોટ → 175 કિ.મી.

રેલવે દ્વારા

સૌથી નજીકનું રેલવે સ્ટેશન વીરમગામ છે, જે પીપળીધામથી અંદાજે 40 કિ.મી. દૂર આવેલું છે.

ગૂગલ લોકેશન

3PC6+3RJ, Pipli, Gujarat 363745

ગૂગલ મેપ્સ પર જુઓ

પાર્કિંગ

શ્રી બળદેવદાસ મહારાજ આશ્રમની બાજુમાં, દેગામ રોડ પર પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે.